અફઝલને ફાંસી ના આપવી જોઇએ: બેની પ્રસાદ

તેમણે જણાવ્યું કે અફજલ ગુરૂને ફાંસી આપવાની જરૂરત નથી, પરંતુ તેને આજીવન કેદની સજા ફટકારવી જોઇએ. બેની પ્રસાદે એ પણ જણાવ્યું કે બીજેપી સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી રહ્યું છે.
શિવસેનાએ તેમના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે જો અફજલને ફાંસી ના આપીએ તો શું બેની પ્રસાદને ફાંસીએ લટકાવી લઇએ. સંજય રાઉતે જણાવ્યુ કે કોંગ્રેસની નજર લઘુમતિ વોટબેંક પર છે માટે કોંગ્રેસના નેતા આવું નિવેદન કરી રહ્યા છે.
બીજેપી નેતા સુષમા સ્વરાજે જણાવ્યું કે કસાબની જેમ અફઝલ ગુરુને પણ તેના અંજામ સુધી પહોંચાડવામાં આવે, ત્યારે જ સંસદ હુમલાના શહીદોને સાચી શ્રદ્ધાંજલિ મળશે. બીજી તરફ એનસીપી નેતા અને કેન્દ્રીય મંત્રી તારિક અનવરે બેની પ્રસાદ વર્માના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બેની પ્રસાદનું વ્યક્તિગત મંતવ્ય હોઇ શકે છે પરંતુ તેમનું નિવેદન સરકારની માન્યતા નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
