લુધિયાણામાં ભગવંત માને વિશ્વકર્મા દિવસ નિમિતે લોકોને આપી શુભકામનાઓ- પંજાબીઓને જલ્દી મળશે ગૂડ ન્યુઝ
વિશ્વકર્મા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભગવંત માન લુધિયાણા પહોંચ્યા હતા. લુધિયાણામાં રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને સૌને વિશ્વકર્મા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્
વિશ્વકર્મા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભગવંત માન લુધિયાણા પહોંચ્યા હતા. લુધિયાણામાં રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને સૌને વિશ્વકર્મા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે પંજાબમાં કૌશલ્ય વિકાસની જરૂર છે. પંજાબમાં કારકિર્દી માર્ગદર્શનની અછત છે જેને ભરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે બાળકોએ એવું કામ શીખવું જોઈએ જેથી કરીને તેઓ રોજગારી પેદા કરી શકે અને તેમની પાસે રોજગાર ન માગે. રાજ્યમાં રોજગારીની તકો ઉભી કરવામાં આવશે જેથી એકપણ યુવક બેરોજગાર ન બને. લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે દેશનું વાતાવરણ ચિંતાજનક છે અને અહીં નફરત ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સૌને સાથે લઈને પ્રગતિના પંથે ચાલવું જોઈએ, કોઈને પડતું મૂકીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
આ દરમિયાન તેમણે હોશિયારપુરના પૂર્વ ધારાસભ્ય સુંદર શામ અરોરા પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારીઓ દ્વારા જનતાને લૂંટીને, નોટ ગણવાના મશીનો ઘરમાં રાખવામાં આવ્યા છે. જનતાના પૈસા ટેક્સના રૂપમાં લઈને તેમને પરત કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પંજાબીઓ માટે ઘણા મોટા પગલા લીધા છે અને આગામી દિવસોમાં પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
