મોદીને ભાગવતની સલાહઃ બધાને સાથે રાખીને ચાલો

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભાગવત સાથેની મુલાકાત બાદ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવી નથી. સંઘના નેતાઓ સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. તેઓ સમયાંતરે સંઘના વડામથકે આશિર્વાદ લેવા માટે આવે છે અને આવતા રહેશે.
તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રાજકીય મામલાઓમાં સંઘનો કોઇ હસ્તક્ષેપ હોતો નથી અને તેઓ અહીં રાજકીય વાતો કરવા માટે આવ્યા નહોતા. પરંતુ સૂત્રોએ વહેતી કરેલી માહિતી અનુસાર આ ત્રણ કલાકની બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથો-સાથ રાજકીય મુદ્દે સારી એવી ચર્ચા કરવામાં આવી હોવાનુ ફલિત થાય છે.
More From
-
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
