ઓડિશાના ભુવનેશ્વરમાં ફ્લાયઓવર તુટી પડતાં 2નું મૃત્યુ
ઓડિશામાં નિર્માણાધિન પુલ પડી ભાંગતા 2 લોકોનું મૃત્યુ
ઓડિશાના ભુવનેશ્વરમાં એક નિર્માણાધીન પુલ પડવાથી મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે લોકોનું મૃત્યુ થયું છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 5 લોકો મળબા નીચે ફસાયેલા હોવાની ખબર પણ મળી હતી. આ દુર્ઘટના ભુવનેશ્વરના બોમીખાલ વિસ્તારમાં થઇ હતી. નિર્માણાધીન ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડતાં ત્યાં હાજર લોકો મુસીબતમાં મુકાયા હતા. રાહત અને બચાવની ટીમે ઘટનાસ્થળે પહોંચી ફસાયેલા લોકોને બચાવવાનું કામ શરૂ કર્યું હતું.

બે એન્જિનિયરો નિલંબિત
અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, આ ઘટના બાદ બે એન્જિનિયરોને કામચલાઉ ધોરણે તેમના પદેથી ખસેડવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મુખ્યમંત્રી રાહત કોષમાંથી પાંચ લાખના વળતરની ઘોષણા કરી છે. ઇજાગ્રસ્તોના ઇલાજનો તમામ ખર્ચો રાજ્ય સરકાર આપશે. આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
Bhubaneswar: 2 people dead, 10 injured, 5 other trapped under debris after portion of a flyover collapsed in Bomikhal; rescue operation on pic.twitter.com/jijle1Hwdd
— ANI (@ANI) September 10, 2017
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?









Click it and Unblock the Notifications
