Bihar CM Nitish Kumar Resign: એક જ કાર્યકાળમાં ત્રીજીવાર બનશે CM, નીતીશ કુમારે આપ્યું રાજીનામુ
Bihar CM Nitish Kumar Resign: બિહારમાં સત્તા પરિવર્તન લગભગ થઈ ગયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે પાર્ટીની બેઠકમાં રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.
નીતીશ કુમાર ધારાસભ્યો સામે ભાવુક જોવા મળ્યા, તેમણે જણાવ્યું હતું કે, અમે અમારી પાર્ટીના એજન્ડા પર બિહારમાં સરકાર ચલાવી શક્યા નથી. માત્ર એક નાનકડું ભાષણ આપતાં તેમણે JDU ધારાસભ્યોને પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. આ પછી તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.

જેડીયુના ધારાસભ્યોએ પણ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ શરત રાખી હતી કે નીતિશ કુમાર પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સમર્થનનો પત્ર આપશે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
