ભાજપ માને છે મોહન ભાગવતનુ બંધારણ, જેમાં લખી છે અનામત ખતમ કરવાની વાતઃ સંજય સિંહ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ લોકસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે અને વિપક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
હવે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સંજય સિંહે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે કે ભાજપ આરએસએસના વડા મોહન ભાગવતના બંધારણને અનુસરીને દલિત, પછાત વર્ગ અને મહિલાઓને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવા માંગે છે.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે દેશભરના લોકો બાબા ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણમાં માને છે પરંતુ ભાજપના મોહન ભાગના બંધારણમાં વિશ્વાસ કરે છે. જેના બંધારણમાં લખેલું છે કે દલિતો, પછાત વર્ગો અને મહિલાઓ માટે અનામત નાબૂદ કરવામાં આવે. સંજય સિંહે કહ્યું કે ભાજપના નેતાઓ અને ઉમેદવારો સતત કહી રહ્યા છે કે 400 સીટો આપો, બંધારણ બદલવું પડશે. જો તેઓ આ વખતે જીતશે તો દેશમાંથી લોકશાહી, બંધારણ અને અનામતને ખતમ કરી દેશે.
देश में बाबा साहब का संविधान माना जाता है लेकिन BJP वाले मोहन भागवत का संविधान मानती है। इनके संविधान में लिखा है कि दलितों, पिछड़ों और महिलाओं का आरक्षण ख़त्म किया जाए।
— AAP (@AamAadmiParty) May 8, 2024
बीजेपी के नेता और उम्मीदवार लगातार कह रहे हैं कि 400 सीट दे दो, संविधान बदलना है। अगर यह इस बार जीत गये तो ये… pic.twitter.com/kYBoVOQXSn












Click it and Unblock the Notifications
