ભાજપ માને છે મોહન ભાગવતનુ બંધારણ, જેમાં લખી છે અનામત ખતમ કરવાની વાતઃ સંજય સિંહ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ લોકસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે અને વિપક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
હવે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સંજય સિંહે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે કે ભાજપ આરએસએસના વડા મોહન ભાગવતના બંધારણને અનુસરીને દલિત, પછાત વર્ગ અને મહિલાઓને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવા માંગે છે.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે દેશભરના લોકો બાબા ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણમાં માને છે પરંતુ ભાજપના મોહન ભાગના બંધારણમાં વિશ્વાસ કરે છે. જેના બંધારણમાં લખેલું છે કે દલિતો, પછાત વર્ગો અને મહિલાઓ માટે અનામત નાબૂદ કરવામાં આવે. સંજય સિંહે કહ્યું કે ભાજપના નેતાઓ અને ઉમેદવારો સતત કહી રહ્યા છે કે 400 સીટો આપો, બંધારણ બદલવું પડશે. જો તેઓ આ વખતે જીતશે તો દેશમાંથી લોકશાહી, બંધારણ અને અનામતને ખતમ કરી દેશે.
देश में बाबा साहब का संविधान माना जाता है लेकिन BJP वाले मोहन भागवत का संविधान मानती है। इनके संविधान में लिखा है कि दलितों, पिछड़ों और महिलाओं का आरक्षण ख़त्म किया जाए।
— AAP (@AamAadmiParty) May 8, 2024
बीजेपी के नेता और उम्मीदवार लगातार कह रहे हैं कि 400 सीट दे दो, संविधान बदलना है। अगर यह इस बार जीत गये तो ये… pic.twitter.com/kYBoVOQXSn
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
