ભાજપ માને છે મોહન ભાગવતનુ બંધારણ, જેમાં લખી છે અનામત ખતમ કરવાની વાતઃ સંજય સિંહ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ લોકસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે અને વિપક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
હવે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સંજય સિંહે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે કે ભાજપ આરએસએસના વડા મોહન ભાગવતના બંધારણને અનુસરીને દલિત, પછાત વર્ગ અને મહિલાઓને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવા માંગે છે.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે દેશભરના લોકો બાબા ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણમાં માને છે પરંતુ ભાજપના મોહન ભાગના બંધારણમાં વિશ્વાસ કરે છે. જેના બંધારણમાં લખેલું છે કે દલિતો, પછાત વર્ગો અને મહિલાઓ માટે અનામત નાબૂદ કરવામાં આવે. સંજય સિંહે કહ્યું કે ભાજપના નેતાઓ અને ઉમેદવારો સતત કહી રહ્યા છે કે 400 સીટો આપો, બંધારણ બદલવું પડશે. જો તેઓ આ વખતે જીતશે તો દેશમાંથી લોકશાહી, બંધારણ અને અનામતને ખતમ કરી દેશે.
देश में बाबा साहब का संविधान माना जाता है लेकिन BJP वाले मोहन भागवत का संविधान मानती है। इनके संविधान में लिखा है कि दलितों, पिछड़ों और महिलाओं का आरक्षण ख़त्म किया जाए।
— AAP (@AamAadmiParty) May 8, 2024
बीजेपी के नेता और उम्मीदवार लगातार कह रहे हैं कि 400 सीट दे दो, संविधान बदलना है। अगर यह इस बार जीत गये तो ये… pic.twitter.com/kYBoVOQXSn
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
