ભાજપ 4 અને 5 મેના રોજ કરશે ભાંડાફોડ આંદોલન

ભાંડાફોડ આંદોલન મારફતે ભાજપ હવે કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને કૌભાંડોની પોલ ખોલવાની છે. મહત્વની બાબત એ છે કે ભાજપના ભાંડાફોડ કાર્યક્રમથી ભાજપના અગ્રણી નેતાઓએ પોતાને દૂર રાખ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા હવે રાજસ્થાનભરમાં સુરાજ સંકલ્પ યાત્રા પર નિકળવાની હોવાથી ભાંડાફોડનું આયોજન રાજસ્થાનમાં કરવામાં નહીં આવે.
સમગ્ર આંદોલનને સફળ બનાવવા માટે રાજસમંદના ધારસભ્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ કિરણ માહેશ્વરીને ઝારખંડની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે કેન્દ્રની યુપીએ સરકાર આઝાદ ભારતની સૌથી વધારે ભ્રષ્ટ સરકાર હોવાની સાથે સૌથી વધારે દેવું લેનારી સરકાર પણ બની ગઇ છે.
તેમણે જણાવ્યું કે અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહ હવે કર્જશાસ્ત્રી વડાપ્રધાન બની ગયા છે. વર્તમાન સમયમાં ભારતની ઉપર 20,60,000 કરોડ રૂપિયાનું દેવું છે. મનમોહન સિંહ ગુનાહોના ગાર્ડિયન અને કોંગ્રેસ કરપ્શનનો કાળગ બની ગઇ છે.
નકવીએ આગળ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પહેલા ભ્રષ્ટાચાર કરે છે અને પછી તેને ઢાંકી દેવા માટે જે સંવૈધાનિક સંસ્થાઓ છે તેમનો સાથ નથી આપતા અને તેમની ઉપર હુમલા કરવા લાગે છે. જેના પગલે દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. ભાજપે કોંગ્રેસની કાર્યપ્રણાલીને દેશની જનતાની સામે ઉજાગર કરવા માટે દેશભરમાં ભાંડાફોડ આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. આ દ્વારા તે સામાન્ય લોકો વચ્ચે જશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
