હૈદ્રાબાદ બોમ્બ બ્લાસ્ટ: ભાજપે હૈદ્રાબાદમાં આપ્યું બંધનું એલાન

જી કિશન રેડ્ડીએ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીને ચેતાવણી મળી હોવાછતાં રાજ્ય સરકાર વિસ્ફોટો રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં નિષ્ફળ રહી છે. તેમને સરકાર પાસે આતંકવાદી વિરૂદ્ધ કડકાઇપૂર્વક વર્તવાની માંગણી કરી છે. આંધ્ર પ્રદેશમાં શુક્રવારે ભાજપના બંધ અને જુમ્માની નમાજને જોતાં પોલીસે હૈદ્રાબાદ તથા અન્ય શહેરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દિધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ભાજપે બોમ્બ વિસ્ફોટની ગહન તપાસ કરવાની માંગણી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકાર આ કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરાવશે. હું આ ધટનામાં ભોગ બનેલા લોકો માટે દુખ પ્રગટ કરું છું અને ભગવાનને પ્રાથના કરું છે કે તે મૃતકોના પરિવાજનોને આ દુખ સામે લડવા માટે શક્તિ પ્રદાન કરે.
તો બીજી તરફ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે સરકાર તરફથી 50-50 હજાર અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
