મનમોહન-શરીફની મુલાકાતને લઇને બીજેપીએ ઉઠાવ્યા સવાલ

સિન્હાએ એક ટેલિવિઝન ચેનલ પર સવાલ કરતા જણાવ્યું કે વર્ષ 2004 બાદ આ વર્ષોમાં પાકિસ્તાન મુંબઇ પર 26/11ના હુમલા સહિત સીમા પારથી આતંકવાદની ગતિવિધિયોમાં સામેલ રહ્યું છે. ત્યાર બાદ જમ્મૂ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અમે તેમના વલણને જોયુ, જે સંપૂર્ણ રીતે આપત્તિજનક છે. માટે શું પાકિસ્તાનની સાથે શિખર સ્તરની વાર્તા માટે આ યોગ્ય સમય છે.
સિન્હાએ જણાવ્યું કે આતંકવાદ અને વાર્તા બંને એક સાથે ના ચાલી શકે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇના સમયમાં ભારત અને પાકિસ્તાનમાં આ સહમતિ બની હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહ બુધવારે અમેરિકા માટે રવાના થઇ ગયા છે. તેઓ નવાજ શરીફ સાથે 29 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં મુલાકાત કરવાના છે. આ મુલાકાત પહેલા તેઓ વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે 27 સપ્ટેમ્બરના રોજ બેઠક કરશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
