ભાજપ કોઇ પણ રાજકીય પક્ષ સાથે યુતિ માટે તૈયાર
નવી દિલ્હી, 14 મે : ભારતીય જનતા પાર્ટી માટે સોનેરી દિવસો આવી રહ્યા છે. હવે પાર્ટી એ કહેવા માટે સમર્થ થઇ ગઇ છે કે દેશની જે પાર્ટી સુશાસનની સાથે ચાલવા માટે ભાજપને સમર્થન આપવા માંગે છે તેમના માટે પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા છે.
આ અંગે પાર્ટીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ભાજપ કોઇની પણ સાથે મતભેદ કરવા માટે તૈયાર નથી. ચૂંટણીના વાસ્તવિક પરિણામમાં અમને ચૂંટણીના સર્વેક્ષણના આકલનથી વધારે બેઠકો મળશે. જેના કારણે અમને પૂર્ણ બહુમત મળશે. આમ છતાં રાષ્ટ્રીય વિકાસને જોતા દેશહિતમાં જે પણ દળ એનડીએનું સમર્થન કરવા માંગે છે તેમનું સ્વાગત છે.

આ દરમિયાન ભાજપની અન્નાદ્રમુક અને બીજદની સાથે વાતચીત કરવાની અને એનડીએ સાથે તેમના સમર્થનની સંભાવના અંગે અટકળો વધારે તેજ બની છે.
જાવડેકરે જણાવ્યું કે તમામ દળ નવી વાસ્તવિકતાઓને અનુરૂપ પોતાનું વલણ નવે સરથી નિર્ધારિત કરી રહ્યા છે. જે અંગે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ઇનકાર કરી રહ્યા છે. આ એક સામાન્ય ચૂંટણી પ્રક્રિયા છે. અમે તમામને સાથે લઇને આગળ વધવા માંગીએ છીએ.
ભાજપના નેતાઓનું માનવું છે કે દેશ સ્થિર અને કામ કરવાની સરકાર ચાલે છે. એનડીએ યુતિ 300થી વધારે બેઠકો મેળવીને સરકાર બનાવશે. ભાજપ ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે સમગ્ર દેશ ઇચ્છે છે કે સ્થિર અને કામ કરવાવાળી સરકાર બનાવશે.
ગઠબંધન અંગે પૂછવામાં આવતા નકવી જણાવ્યું કે ભાજપે પ્રવેશ નિષેધનું બોર્ડ લગાવ્યું નથી. અને યુતિ માટે દરવાજા ખુલ્લા છે. તેમણે જણાવ્યું કે જેઓ સમર્થન કરવા માંગે છે. તે વાસ્તવમાં કરે છે. અમે સારું સુશાસન આપવા માંગીએ છીએ.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
