મુંબઇ હુમાલા પર પ્રેસ કોન્ફરન્સ કરનાર મોદી મણીપુર હિંસા પર મૌન, દરેક જગ્યાએ રાજનીતિ કરે છે ભાજપા-NDA: અધીર રંજ
સંસદના મોનસૂન સત્ર દરમિયાન મણીપુરનો મુદ્દા લગાતાર ચર્ચામાં છે. કોગ્રેસના સાસંદ અધીર રંજન ચૌધરીએ ક્હયુ કે, અમે રાજનીતિ નથી કરતા જ્યારે 26/11 મુંબઇ હુમલો થઇ રહ્યો હતો ત્યારે મોદીજી મુબઇમાં ગયા અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

પશ્ચિમ બંગાલના બહરામપુર લોક સભા સીટથી કોગ્રેસના સાસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, રાહુલ ગાધી એ મણીપુરમાં પ્રેસ કોન્ફરન્સ નથી કરી. મણીપુરમાં રાજ્યપાલ સાથે મુલાકાત બાદ જ્યારે પ્રેસે દ્વારા તેમેન સવાલ કરતા તેમણે થોડી ધણી વાતો કરી હતી.
અધીર રંજન શાહના એ નિવેદનો સાથે જોડાયેલા સવાલો પર બોલ્યા હતા જેમા ગૃહ મંત્રી કોગ્રેસ સાસંદ રાહુલ ગાધી પર મણીપુર પ્રવાસ પર ગયા બાદ હાલાતની સંવેદનશીલતાને ન સમજવાની અને આગમાં ઘી નાખવાનો આરોપ લગાવ્યો હતો .
કોગ્રેસ સાસંદ અધીર રંજને ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન અને બીજેપી દરેક વસ્તુમાં રાજનીતિ કરે છે. અમે નહી. જણાવી દઇએ કે, શાહે 26 પક્ષોના ગઠબધન INDIA ને પણ આડેહાથ લીધી હતી.
#WATCH | We don't do politics. When the 26/11 Mumbai attacks were taking place, Modi ji went to Mumbai and held a press conference there. Rahul Gandhi didn't hold a press conference in Manipur. He said a few things when the press surrounded him after his meeting with Manipur… pic.twitter.com/8uC9qJiLz3
— ANI (@ANI) August 9, 2023












Click it and Unblock the Notifications
