ફરી ભાજપે વીરભદ્ર પર સાધ્યા નિશાન

ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ આરોપ લગાવ્યો છે કે સિંહે 2008 પછી પોતાની ટેક્સ રીટર્નમાં ફેરફાર કર્યા છે, તેથી છેલ્લી તારીખે નકલી કરાર રજૂ કરી શકાય જ્યારે અંદાજે 6.5 કરોડ રૂપિયાની આવક દેખાડી શકાય. તેમણે કહ્યું કે, તેમના પર લગાવવામાં આવેલા આરોપો વિરુદ્ધ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે.
સિંહ એ સમયે ટીકાઓમાં ફસાયા જ્યારે તેમના પર સ્ટીલ કંપની પાસેથી પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. આ વાત ત્યારે સામે આવી હતી જ્યારે આ કંપની પર 2010માં દરોડા પાડવામાં આવ્યાં હતા.
ભાજપે આજે એ સમાચારો પર વીરભદ્ર સિંહને નિશાન બનાવ્યું જેમાં વિશંભર દાસ નામની વ્યક્તિ સાથે બગીચા સંબંધિત કરારમાં સહી કરી અને 10.5 લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે તેવી વાત કરી હતી.
ભાજપે કહ્યું કે જ્યારે દરોડામાં સ્ટીલ કંપનીની ડાયરીઓ સામે આવે, સિંહએ આનંદ ચૌહાણ નામની વ્યક્તિ સાથે છેલ્લી તારીખના કરાર કર્યા જેથી પૂર્વ કરારમાં બદલાવ કરી શકાય. આ કરારમાં ચૌહાણે ત્રણ વર્ષમાં 6.5 કરોડ રૂપિયા જોડ્યા.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ










Click it and Unblock the Notifications
