કોલસા કૌભાંડમાં દરોડાઓનું સ્વાગત કરતી બીજેપી

પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભાજપા પૂર્વ કોલસા મંત્રી દસારી નારાયણ રાવ અને કોંગ્રેસ સાંસદ નવીન જિંદલના ત્યાં દરોડા પાડવાની વાતનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે ભાજપા નેતાઓની ફરિયાદ પર સીબીઆઇએ આ તપાસ શરૂ કરી છે અને આ મોટા ઘોટાળામાં તેણે એ તપાસ કરવી જોઇએ કે કોલસા બ્લોક ફાળવણીમાં રૂપિયાની જે લેન દેન થઇ તે ક્યાંથી આવ્યા અને ક્યા ગયા. તેમણે જણાવ્યું કે આના વગર તપાસ છેતરપીંડી છે.
ભાજપા પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં રાશન કાર્ડ સુદ્ધા લાંચ વગર નથી બનતું. આ મામલામાં એ નિશ્ચિત છે કે ધન સત્તાધારી પાર્ટીની પાસે ગયું છે નહી કે સરકારની પાસે. સરકાર પર તેમણે આરોપ લગાવ્યો કે તે તપાસમાં અડચણો નાખી રહી છે.
તેમણે કહ્યું કે તપાસ આમતો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થઇ રહી છે પરંતુ સરકાર તેમાં હસ્તક્ષેપ કરી રહી છે. આ ઘોટાળામાં એક પૂર્વ કોયલા સચિવનું નામ આવ્યું છે પરંતુ સરકાર સીબીઆઇને તેમની પૂછપરછ કરવાની પરવાનગી આપી નથી. જાવડેકરે દાવો કર્યો છે કે આ મામલાથી સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલો હજી પણ સરકારની પાસે છે જેને સીબીઆઇને તુરંત સોંપવી જોઇએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ





Click it and Unblock the Notifications
