PM Race: વડાપ્રધાનની રેસમાં અડવાણીનું નામ ઉછળ્યું

શનિવારે અશોક રોડ સ્થિત પાર્ટીના મુખ્યાલયમાં પાર્ટીના સ્થાપના દિવસ પર આયોજીત એક કાર્યક્રમ સમારોહમાં દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ વિજય ગોયલે કહ્યું હતું કે 2014માં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે. પ્રદેશ અધ્યક્ષ વિજય ગોયલે જે સમયે આ વાત કહી હતી તે સમયે મંચ પર લાલકૃષ્ણ અડવાણી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ હાજર હતા.
જો કે થોડીવાર બાદ વિજય ગોયલે પોતાના નિવદનને ફેરવી તોળતાં વડાપ્રધાનની પસંદગીનો અધિકાર તેમને નથી. પરંતુ વિજય ગોયલે ઉછાળેલા આ મુદ્દા પર રાજનાથ સિંહ અને લાલકૃષ્ણ અડવાણીએ કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી ન હતી.
સમારોહને સંબોધિત કરતાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ભાજપની સ્થાપના આજના દિવસે 1980માં થઇ હતી, પરંતુ આ પક્ષની રાજકીયા યાત્રા જનસંઘથી 1951માં શરૂ થઇ હતી. તેમને કહ્યું હતું કે ભાજપ સાંસ્કૃતિક આંદોલનનો એક ભાગ છે. આ પાર્ટી અન્ય પક્ષો કરતાં અલગ છે. લાલકૃષ્ણ અડવાણીએ એમપણ કહ્યું હતું કે ભાજપે જેવું હોવું જોઇએ તે હાલમાં નથી.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
