સત્તામાં આવીશું તો બધી જ સરહદો સીલ કરીશું : ગડકરી

ભારતીય જનતા યુવા મોરચાની શહીદ શ્રધ્ધાંજલિ યાત્રાને લીલીઝંડી બતાવવા માટે ગુવાહાટીમાં પહોંચેલા નીતિન ગડકરીએ સ્થાનિક કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું કે યુપીએના શાસનમાં દેશ સુરક્ષિત નથી. મેં અનેક દેશોનો પ્રવાસ કર્યો છે અને જોયું છે કે અન્ય દેશો કેવી રીતે પોતાની સરદહોને સુરક્ષિત બનાવે છે. આપણે પણ તેમ કરી શકીએ એમ છીએ.
આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા માટે કોંગ્રેસના વોટ બેંકના રાજકારણને જવાબદાર ઠેરવીને ગડકરીએ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઇ ઠીક છે પણ કોંગ્રેસ સરકાર તો બાંગ્લાદેશીઓને બોલાવીને કોંગ્રેસ તેમને પ્રોત્સાહન આપી રહી છે. આ વોટબેંકના રાજકારણનું એફડીઆઇ છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
