હવે સુષ્મા-જેટલી વિરુદ્ધ જેઠમલાણીએ લખ્યો પત્ર

નોંધનીય છે કે કાલે જ લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષી નેતા અરૂણ જેટલીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને નવા સીબીઆઇ ચીફની નિયુક્તિ રોકવાના માંગ કરી હતી. બન્ને વરિષ્ઠ નેતાઓનો તર્ક હતો કે લોકપાલની નિયુક્તિનો મામલો સંસદમાં વિચારાધીન છે જેમાં સીબીઆઇ ચીફની નિયુક્તિની પ્રક્રિયા બદલવાનો પણ પ્રાવધાન છે. તેવામાં નવા ચીફની નિયુક્તિ નવી પ્રક્રિયાથી હોવી જોઇએ.
બીજી તરફ સરકારનું કહેવું હતું કે લોકપાલ બિલનું પાસ થવું અને કાયદો બનાવવામાં સમય લાગી શકે છે, જ્યારે વર્તમાન સીબીઆઇ ચીફ 30 નવેમ્બરે સેવાનિવૃત્તિ લઇ રહ્યાં છે. તેવામાં આ મહત્વપૂર્ણ પદના બિલની રાહમાં તેને ખાલી છોડી શકાય નહીં.
હવે સાંસદ રામ જેઠમલાણીએ ગડકરીને પત્ર લખીને ખુલ્લેઆમ પાર્ટીના વલણનો વિરોધ કરતા તેને ખોટો ઠેરવ્યો છે. જેઠમલાણીનો આ પત્ર એ માટે પણ ખાસ છે કારણ કે આ ગડકરી નહીં પરંતુ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી જેવા નેતાઓના વલણનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
