મુંબઇ-ગોવા હાઇવે પર પુલ તૂટતા, 2 બસો સમેત 22 લોકો ગુમ
બ્રિટિશ સમય વખતે સાવિત્રી નદી પર બનાવેલો મુંબઇ-ગોવાને જોડતો પુલ તૂટી પડતા બે બસો સમતે 22 લોકો ગુમ થયા છે. મંગળવારે મોડી રાતે આ ધટના બની હતી. આ દુર્ધટનામાં ગુમ થયેલા લોકો વિષે હજી સુધી કોઇ પણ માહિતી મળી નથી.
નજરે જોનાર લોકોના કહેવા મુજબ નદીમાં ભારે પ્રવાહ હતો જેના કારણે અચાનક જ વચ્ચેથી પુલ તૂટી જતા તે સ્થળે ઊભેલી બે બસો પાણીમાં ગણતરીના સમયમાં ગરકાવ થઇ ગઇ હતી. આ દુર્ધટનામાં 22 જ વધુ લોકો ગુમ થવાની સંભાવના છે. જે બાદ સ્થાનિક લોકો અને જિલ્લા પ્રસાશને મળીને લોકોને બચાવવાની કામગિરી હાથ ધરી હતી. વળી એનડીઆરએફની ત્રણ ટીમો પણ ધટના સ્થળે પહોંચી છે.

સાવિત્રી નદીમાં બુધવાર બપોર સુધી કોઇ વહાન કે વ્યક્તિ મળવાના ખબર નથી આવ્યા. જો કે દુર્ધટના પછી અહીં લાંબો ટ્રાફિક જમા થઇ ગયો છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે.
Spoke to Raigad SP & Collector about bridge collapse on Mumbai-Goa highway.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) August 2, 2016
Administration has rushed to spot for rescue&immediate measures.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
