BRS નેતા અને તેના દિકરાનું અકસ્માતમાં મૌત
ભારત રાષ્ટ્ર સમિતિના નેતા થૌર્ય નાયક અને તેમના દિકરાનુ એક રોડ અકસ્માતમાં નીધન થઇ ગયુ હતુ. પોલીસ અનુસાર બંને શનિવારે નરસિંગીથી ચેગુતા જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડી દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. જેનાથી બંનેનુ નિધન થઇ ગયુ હતુ. આ દુર્ઘટના નરસિગી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

પોલીસે જણાવ્યુ હતુ કે, થૌર્ય નાયક અને તેના દિકરા અંકિત ચૈગુટાએ નરિસગી ગામથી જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારનુ ટાયર ફાટી ગયુ હતુ. ગાડી અનિયંત્રીત થઇને ડિવાઇડર પર ચઢીને બીજી તરફ નીકળી ગઇ હતી. બીજી તરફથી આવી રહેલી લોરીએ કારને ટક્કર મારી દિધી હતી.
પોલીસે જણાવ્યુ હતુ કે, પિતા પુત્ર બંનેની ઘટના સ્થળે જ મૌત થઇ ગઇ હતી. બંનેના શબને રમયનપેટ સરકારી હોસ્પિટલમાં મોકલી દિધા હતા. આ મામલે કેસ દાખલ કરી દિધો ચે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
