For Quick Alerts
For Daily Alerts
મમતા સરકારે મુસ્લિમોને ખોટા વચનો કર્યાઃ બુદ્ધદેવ
ભટ્ટાચાર્યે ઉત્તરીય 24 પરગના જિલ્લાના નગર ટીટાગઢમાં સીટૂની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારનું કાર્ય નહીં કરવાના કારણે રાજ્યની સ્થિતિ ઘણી ખરાબ છે. રાજ્ય અરાજકતા અને હિંસાથી પ્રભાવિત છે.
તેમણે કહ્યું કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સરકાર ગત બે વર્ષોમાં પોતાના તમામ કાર્ય પૂર્ણ કરી લીધા છે. શું તેમને ખબર છે કે સરકારનું કામ શું છે? તેમણે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ સરકારે મુસ્લિમો સાથે ખોટા વાદા કર્યા. સરકાર 10 લાખ યુવકો અને યુવતીઓ માટે નોકરીઓ આપ્યાનો દાવો કરે છે. તૃણમૂલે બે વર્ષના કાર્યકાળમાં ઉલ્લેખ કરવા લાયક કોઇ વિકાસ કાર્ય થયું નથી. કોઇ માર્ગ નહીં, કોઇ વિજળી સંયંત્ર નથી.
Comments
former chief minister buddhadeb bhattacharya slam mamata banerjee government પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પ્રહાર મમતા બેનરજી સરકાર
English summary
Former Chief Minister Buddhadeb Bhattacharjee today slammed the Mamata Banerjee government for non performance