મમતા સરકારે મુસ્લિમોને ખોટા વચનો કર્યાઃ બુદ્ધદેવ

ભટ્ટાચાર્યે ઉત્તરીય 24 પરગના જિલ્લાના નગર ટીટાગઢમાં સીટૂની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારનું કાર્ય નહીં કરવાના કારણે રાજ્યની સ્થિતિ ઘણી ખરાબ છે. રાજ્ય અરાજકતા અને હિંસાથી પ્રભાવિત છે.
તેમણે કહ્યું કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સરકાર ગત બે વર્ષોમાં પોતાના તમામ કાર્ય પૂર્ણ કરી લીધા છે. શું તેમને ખબર છે કે સરકારનું કામ શું છે? તેમણે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ સરકારે મુસ્લિમો સાથે ખોટા વાદા કર્યા. સરકાર 10 લાખ યુવકો અને યુવતીઓ માટે નોકરીઓ આપ્યાનો દાવો કરે છે. તૃણમૂલે બે વર્ષના કાર્યકાળમાં ઉલ્લેખ કરવા લાયક કોઇ વિકાસ કાર્ય થયું નથી. કોઇ માર્ગ નહીં, કોઇ વિજળી સંયંત્ર નથી.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
