For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા સરકારે મુસ્લિમોને ખોટા વચનો કર્યાઃ બુદ્ધદેવ

By Super
|
Google Oneindia Gujarati News

buddhadeb
તિતાગ્રહ, 8 જૂનઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે ગુરુવારે મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા. તેમણે મમતા સરકારે કામચોર કહીને નિશાન સાધ્યા અને એ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે તેઓ છતાં આખરે કેવી રીતે ગત બે વર્ષોમાં અધિકતર કાર્ય પૂરા કરવાનો દાવો કરી રહી છે.

ભટ્ટાચાર્યે ઉત્તરીય 24 પરગના જિલ્લાના નગર ટીટાગઢમાં સીટૂની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારનું કાર્ય નહીં કરવાના કારણે રાજ્યની સ્થિતિ ઘણી ખરાબ છે. રાજ્ય અરાજકતા અને હિંસાથી પ્રભાવિત છે.

તેમણે કહ્યું કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સરકાર ગત બે વર્ષોમાં પોતાના તમામ કાર્ય પૂર્ણ કરી લીધા છે. શું તેમને ખબર છે કે સરકારનું કામ શું છે? તેમણે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ સરકારે મુસ્લિમો સાથે ખોટા વાદા કર્યા. સરકાર 10 લાખ યુવકો અને યુવતીઓ માટે નોકરીઓ આપ્યાનો દાવો કરે છે. તૃણમૂલે બે વર્ષના કાર્યકાળમાં ઉલ્લેખ કરવા લાયક કોઇ વિકાસ કાર્ય થયું નથી. કોઇ માર્ગ નહીં, કોઇ વિજળી સંયંત્ર નથી.

English summary
Former Chief Minister Buddhadeb Bhattacharjee today slammed the Mamata Banerjee government for non performance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X