મનરેગા પર સીએજી રિપોર્ટ, પરવાનગી વગર થયું કરોડોનું કામ

રિપોર્ટમાં રાજ્ય સરકારોને પણ જવાબદાર ગણાવવામાં આવી છે. બિહાર, મહારાષ્ટ્ર અને યુપીએ માત્ર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 20 ટકા રકમનો જ ઉપયોગ કર્યો છે. છ રાજ્યોના 12000થી વધારે પરિવારોને જોબ કાર્ડ આપવામાં આવ્યા નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મનરેગા યોજના વાસ્તવમાં સારી યોજના છે, પરંતુ સરકારી નીતિયોના કારણે તેનું યોગ્ય રીતે સંચાલન થઇ રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા યોજના હેઠળ કામ કરનારાઓ મજૂરોને તેમનું વેતન નહી મળવાની ઘટનાઓ પણ સામે આવી છે. તેમજ સરપંચો દ્વારા લોકોના રૂપિયા ખાઇ જવાના તેમજ ખોટા નામથી સો દિવસનો રોજગાર સરકારી બાબુઓ પોતાના ખિસામાં નાખવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. સીએજીનો આ રિપોર્ટ કોંગ્રેસ માટે વધું લપડાક સાબિત થશે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
