ક્યારેક પીએમ મોદી અને તોગડીયા સ્કુટર પર સાથે ફરતા હતા
વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા વર્ષ 2019 દરમિયાન થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન પહોંચાડવાની પુરી તૈયારીમાં છે.
વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા વર્ષ 2019 દરમિયાન થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન પહોંચાડવાની પુરી તૈયારીમાં છે. પ્રવીણ તોગડીયા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે મોદી સરકાર નહીં આવે પરંતુ કેન્દ્રમાં હિન્દૂ સરકાર ચોક્કસ બનશે. હવે ભલે પ્રવીણ તોગડીયા પીએમ મોદી સાથે નથી પરંતુ એક સમય એવો પણ હતો જયારે બંને પાક્કા મિત્રો હતા. એક સાથે સ્કૂટર પર ફરતા હતા. પરંતુ સમયની સાથે બંને વચ્ચે અંતર પણ વધતું ગયું.
આ પણ વાંચો: અમેઠી પછી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને વાયનાડમાં પણ ટક્કર આપશે?

તોગડીયા વીએચપી સાથે જોડાયા, મોદીને ભાજપમાં અગત્યની જવાબદારી મળી
એક બાજુ જ્યાં પ્રવીણ તોગડીયા વીએચપી સાથે જોડાયા જયારે બીજી બાજુ નરેન્દ્ર મોદીને ભાજપમાં અગત્યની જવાબદારી મળી. છેલ્લા કેટલાક વર્ષોમાં તોગડીયા વીએચપીથી અલગ થઇ ગયા. ત્યારપછી તોગડીયાએ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની સ્થાપના કરી. ત્યારપછી તેમને પોતાની રાજનૈતિક પાર્ટી "હિન્દુસ્તાન નિર્માણ દળ" ની સ્થાપના કરીને ભાજપ અને મોદી સરકાર વિરુદ્ધ ચૂંટણી લડવાની ઘોષણા કરી.

જનસભાઓમાં કહ્યું, નરેન્દ્ર મોદી સારા મિત્ર, પરંતુ...
થોડા સમય પહેલા સુધી પ્રવીણ તોગડિયાએ ઘણી જનસભાઓમાં કહ્યું કે પીએમ મોદી તેમના ઘણા સારા મિત્ર છે. શરૂઆતી દિવસોમાં તેઓ અને પીએમ મોદી એક જ સ્કુટર પર બેસીને પાર્ટી માટે કામ કરતા હતા. એટલું જ નહીં પરંતુ તેમને આરએસએસ માટે પણ કામ કર્યું હતું. પરંતુ મોદીના પીએમ બન્યા પછી તેમના સંબંધો ખરાબ થવા લાગ્યા. વીએસીપી અધ્યક્ષ પદથી હટાવ્યા પછી પ્રવીણ તોગડીયા પીએમ મોદી વિરુદ્ધ વધારે આક્રમકઃ થઇ ગયા.

ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે
હવે તેમને ભાજપને નુકશાન પહોંચાડવા માટે પોતાની રાજનૈતિક પાર્ટી બનાવીને ઉમેદવારો ઉતારવાની ઘોષણા કરી દીધી છે. લોકસભા ચૂંટણી માટે પ્રવીણ તોગડિયાની 'હિન્દુસ્તાન નિર્માણ દળ' ને પાણીની ટાંકીનું નિશાન મળ્યું છે. 'અબકી બાર હિન્દુત્વની સરકાર' નારો આપતા હિન્દુસ્તાન નિર્માણ દળે દેશમાં 100 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
