Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કશ્મીરના બારામુલામાં આતંકવાદી સાથે સેનાની વચ્ચે ટકરાવ, 2 આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષાકર્મિઓ અને આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. આ એન્કાઉન્ટર વાનિગામ પાયીન કીરો વિસ્તારમાં ચાલી રહ્યુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યુ કે પોલીસ અને સુરક્ષાકર્મી આ એન્કાઉન્ટરમા શામિલ છે.

ARMY

કાશ્મીર જોન પોલીસે જણાવ્યુ હતુ કે, આ એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી આપતિજનક સામાન, હથિયાર મળી આવ્યા છે. માર્ય ગયેલા આતંકવાદી પાસે 1 એકે 37 રાઇફલ અનેએક પિસ્તોલ મળી આવ્યા છે.

જણાવી દઇ કે, આ પહેલા બુધવારે બે આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓને કુપવાડા જિલામા એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. પોલીસે અધિકારીઓ અનુસાર એનકાઉન્ટરમાં બે આતંકી માર્ય ગયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલવામા આવી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓને સંયુક્ત ઓપરેશનમાં ઠાર કર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X