જમ્મુ કશ્મીરના બારામુલામાં આતંકવાદી સાથે સેનાની વચ્ચે ટકરાવ, 2 આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષાકર્મિઓ અને આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. આ એન્કાઉન્ટર વાનિગામ પાયીન કીરો વિસ્તારમાં ચાલી રહ્યુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યુ કે પોલીસ અને સુરક્ષાકર્મી આ એન્કાઉન્ટરમા શામિલ છે.

કાશ્મીર જોન પોલીસે જણાવ્યુ હતુ કે, આ એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી આપતિજનક સામાન, હથિયાર મળી આવ્યા છે. માર્ય ગયેલા આતંકવાદી પાસે 1 એકે 37 રાઇફલ અનેએક પિસ્તોલ મળી આવ્યા છે.
જણાવી દઇ કે, આ પહેલા બુધવારે બે આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓને કુપવાડા જિલામા એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. પોલીસે અધિકારીઓ અનુસાર એનકાઉન્ટરમાં બે આતંકી માર્ય ગયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલવામા આવી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓને સંયુક્ત ઓપરેશનમાં ઠાર કર્યા હતા.












Click it and Unblock the Notifications
