મોદીના ભ્રષ્ટ મંત્રીની ફરિયાદ લઇને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા કોંગ્રેસીઓ

પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસી નેતા શક્તિ સિંહ ગોહિલે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે 'મોદી સરકારના મોટાભાગના મંત્રીઓની સામે ગૂનાહિત મામલા નોંધાયેલા છે. મોદી અને નૈતિકતામાં કોઇ સંબંધ જ નથી રહી ગયો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ભક્તચરણદાસે કહ્યું કે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર સુપરત કર્યું છે.'
તેમણે જણાવ્યું કે સંવિધાન અનુસાર કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા બાદ લોકસેવકના પદ પર બની રહી શકાય નહીં. ફરી મોદી સરકારમાં બાબુભાઇ બોખીરિયા કઇ રીતે પોતાના હોદ્દા પર બની રહ્યા છે. બાબુભાઇ બોખીરિયાના ગેરકાયદેસરના માઇનિંગમાં સેશંસ કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી ચૂકી છે.
દાસે કહ્યું કે શું આના માટે સંવિધાનમાં કોઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદમાં ભ્રષ્ટાચારના નામ પર હોબાળો કરનાર ભાજપા સંપૂર્ણ રીતે આમાં લીપ્ત છે, દાસે સવાલ પૂછ્યો કે ક્યાંક મોદી પણ બાબુભાઇ બોખીરિયાના ફાયદામાં ભાગીદાર તો નથીને?
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ





Click it and Unblock the Notifications
