2009માં સરકાર બનાવવી કોંગ્રેસની મોટી ભૂલઃ જનાર્દન દ્વિવેદી
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરીઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે. પાર્ટી જાણે છે, તેમની પાસે આ વખતે લોકોની સામે રજૂ કરવા માટે કોઇ ઉપલબ્ધિ નથી. તેવામાં કોંગ્રેસની સામે મોટી ચૂંટણી છે. કહીં શકાય કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સૌથી કપરી ચૂંટણીમાની એક છે.

એક ઇન્ટરવ્યુમાં જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે, 2004ની સરખામણીએ 2009ની ચૂંટણીમાં જનતાનું અધિક સમર્થન મળ્યા બાદ એ સારુ રહેત કે કોંગ્રેસ સરકાર ના બનાવત. જો કોંગ્રેસ 2009માં એક સારા વિપક્ષની ભૂમિકા નિભાવત તો તેની પાસે આ ચૂંટણીમાં વિકલ્પ સારું હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસને ગઠબંધનની સરકાર બનાવવાના બદલે વિપક્ષમાં બેસવું જોઇતુ હતુ. ખાસ વાત એ છે કે તેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાર્ટી ગઠબંધનની સંભાવનાઓથી ઝઝૂમી રહી છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
