અલ્હાબાદ હાઇકોર્ટનો ઐતિહાસિક ફેંસલો: ફક્ત લગ્ન માટે ઇસ્લામ અપવાનો ગેરકાનૂની
અલ્હાબાદ, 20 ડિસેમ્બર: ધર્માંતરણને લઇને ચાલી રહેલી ગરમાગરમી વચ્ચે ઐતિહાસિક ચૂકાદો આવ્યો છે. પોતાના ચૂકાદામાં હાઇકોર્ટે કહ્યું કે ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું અવૈધ છે. એવામાં પ્રેમ લગ્ન પણ શૂન્ય છે. હાઇકોર્ટે કહ્યું કે ફક્ત વિશ્વાસ અને આસ્થાના આધાર પર જ ધર્મ પરિવર્તન કરવામાં આવી શકે છે. ન્યાયમૂર્તિ એસ પી કેસરવાની એકલ પીઠે નૂરજહાં અને અન્યની અરજીઓ પર સુનાવણી કરતાં આ ચૂકાદો આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે ઇસ્લામમાં વિશ્વાસના આધાર પર ધર્મ પરિવર્તન કરી શકાય છે, પરંતુ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ કબૂલ કરવો અવૈધ છે. જો કે 5 જોડાઓએ ધર્મ કરીને લગ્ન કર્યા હતા અને તેમણે પોતાના જીવનું જોખમ બતાવી કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે તેમને સુરક્ષા પુરી પાડવામાં આવે. આ છોકરીઓ સિદ્ધાર્થનગર, દેવરિયા, કાનપુર, સંભલ અને પ્રતાપગઢ જિલ્લાની છે.

કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાનો હવાલો આપતાં કહ્યું કે કુરાનમાં પણ આ પ્રકારના ધર્મ પરિવર્તન અને નિકાહને માન્યતા આપવામાં આવી નથી. લિલી થોમસ કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે પવિત્ર કુરાનના સૂરા-2 આયાત 221 હેઠળ આવા નિકાહ અવૈધ છે. આ સાથે જ અલ્હાબાદ હાઇકોર્ટે આ પાંચેય છોકરીઓને સુરક્ષા આપવાની મનાઇ કરી દિધી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
