ભ્રષ્ટાચારને અટકાવશે આધાર : નંદન નિલેકાણી

નિલેકાણીએ એક ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે "હું પણ એક સામાન્ય વ્યક્તિની જેમ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું. મારું માનવું છે કે ભ્રષ્ટાચારને આગળ વધતો અટકાવવો જોઇએ. મને લાગતું નથી કે ખાસ કાયદો ઘડીને અથવા તો લોકપાલની નિયુક્તિથી તેને નિયંત્રણમાં લાવી શકાય."
તેમણે જણાવ્યું કે આપણે જે ઇચ્છીએ છીએ તેના માટે લાંબાગાળાના સંસ્થાકીય પરિવર્તન અંગે વિચાર કરનારા દીર્ઘદ્રષ્ટાઓની કમી છે. આધાર કાર્ડથી બજેટનો ખર્ચ વધારે સ્પષ્ટ બનશે અન તેથી ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવી શકાશે. અત્યાર સુધીમાં 20 કરોડ ભારતીયોને આધાર કાર્ડ ફાળવવામાં આવ્યા છે. આગામી 2014 સુધીમાં 60 કરોડ ભારતીયોને તે ફાળવવામાં આવશે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
