સીપી જોશીએ આપ્યું રાજીનામું, સોમવારે મંત્રીમંડળમાં ફેરબદલ

મંત્રીઓના રાજીનામાથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ નક્કી માનવામાં આવે છે. સોમવારે સાંજે સાડા ચાર વાગે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવી શકે છે. તેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને સાથે કેટલાક નવા ચહેરાઓ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે સજ્જન સિંહ વર્મા, પ્રેમચંદ ગુડ્ડૂ સહિત કેટલાક યુવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
આ પહેલાં શનિવારે સાંજે કેન્દ્રીય આવાસ અને ગરીબી ઉન્મૂલ મંત્રી અજય માકને પણ મંત્રી પદેથી રાજીનામું આપી દિધું છે. અજય મકાન આ પહેલાં ખેલમંત્રી પણ રહી ચૂક્યાં છે. અજય માકનના રાજીનામાને વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દિલ્હીમાં કોંગ્રેસની ખરાબ સ્થિતી દરમિયાન અજય માકનને લાવવાની તૈયારી છે.
More From
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
