દિલ્હી માટે છ દિવસથી ભૂખ હડતાળ પર છે કેજરીવાલ
નવી દિલ્હી, 28 માર્ચઃ હોલીના દિવસે લાખો દિલ્હીવાસી રંગોના જશ્નમાં ડુબેલા હતા, તો બીજી તરફ યોગ્ય ભાવે ઇલેક્ટ્રિસિટી અને પાણી મળે તે માટે જંગ લડી રહેલા અરવિંદ કેજરીવાલ ભૂખ હડતાળ પર છે. જી હાં, કેજરીવાલના અનશનને આજે છઠ્ઠો દિવસ છે. તેમને ડાયાબિટિઝ છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
રાજધાનીમાં ઇલેક્ટ્રિસિટીના ભાવ વધવા અને વધુ કિંમતે વેચાઇ રેહલા પાણી વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ અનશન પર બેઠાં છે. તેમણે અનશન દરમિયાન દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે તે આ મહિને વિજળી અને પાણીનું બીલ ભરે નહીં, કારણ કે જ્યાં સુધી જનતા પૈસા આપતી રહેશે, ત્યાં સુધી સરકાર અને ખાનગી કંપનીઓની મિલીભગતથી લોકોને મુર્ખ બનાવવાનું કામ જારી રહેશે.

આ અંગે કેજરીવાલે કહ્યું છે કે, મને રાજકીય પાર્ટી સાથે કોઇ લેવા દેવા નથી. અમે અમારી પાર્ટીની રચના કરતી વખતે કહ્યું હતું કે હવે રાજનીતિ કરવાની પ્રક્રિયામાં ફેરબદલ આવશે. જેથી કોંગ્રેસ-ભાજપની રાજનીતિ પર અમે કોઇ ટિપ્પણી નહીં કરીએ. કેજરીવાલે વધારે કહ્યું કે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી લડતો રહીશ. દેશ માટે મરી પરવારવાનું સૌભાગ્યની વાત થાય છે.
હવે જોવાનું એ છે કે શીલા દીક્ષિત કેજરીવાલે આ અનશન આગળ ઝુકે છે કે નહીં, કે પછી તે બળ પ્રયોગ કરી કેજરીવાલને હોસ્પિટલ પહોંચાડશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
