કેજરીવાલના આદેશ પર મુકેશ અંબાણી, મોઇલી, દેવરા વિરુધ્ધ FIR
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેચરલ ગેસમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા દેશના પ્રેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી, પૂર્વ કોર્પોરેટ અફેયર્સ મિનિસ્ટર મુરલી દેવરા, રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, હાઇડ્રોકાર્બન વિભાગના ડીજી વી.કે સિબ્બલની વિરુધ્ધ તત્કાલિક એફઆઇઆર નોંધાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
કેજરીવાલે આ આદેશ પૂર્વ કેબિનેટ સેક્રેટરી ટીએસઆર સુબ્રમણ્યમ, પૂર્વ એડમિરલ તલિયાની, એક્સ્પેડિચર સેક્રેટરી ઇએસ શર્મા અને સીનિયર એડવોકેટ કામિની જયસવાલની ફરિયાદના આધારે આપ્યા છે.

મોંઘવારીનું વાવાઝોડું
પહેલી એપ્રિલથી જો ગેસના ભાવ 8 ડોલર થઇ જાય છે તો, જનતાનું જીવવાનું દુષવાર થઇ જશે. સીએનજીના ભાવમાં વધારો થશે અને આવું થવાથી ટ્રાંસપોર્ટના ભાવમાં વધારો થશે. વીજળીના ભાવમાં વધારો થશે, આનાથી જ ખાદ બને છે, તો કૃષિમાં પણ ફર્ક પડશે. નેચરલ ગેસના ભાવ આઠ ડોલર થવાથી રિલાયંસને 54 હજાર પ્રતિ વર્ષ ફાયદો થશે. જ્યારે દેશને નુકસાન થશે. ગેસના ભાવ વધવાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
