રામસિંહ આત્મહત્યા કેસમાં શિંદેએ માની બેજવાબદારીની વાત

શિંદેએ જણાવ્યું કે રામસિંહના મોતનું કારણ પ્રાથમિક રિપોર્ટમાં આત્મહત્યા બતાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આત્મહત્યા મામલે જે કઇ પણ થયું તે તપાસ રિપોર્ટમાં આવી જશે અને આપણે તેની રાહ જોવી પડશે.
રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ 23 વર્ષીય એક યુવતીની સાથે ચાલતી બસમાં થયેલા સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપી રામસિંહે સોમવારે સવારે તિહાડ જેલની કડક સુરક્ષા વચ્ચે એક સેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી. 33 વર્ષીય રામસિંહે પોતાના કપડા અને નાડાની મદદથી સવારે પાંચ વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
