દિલ્હીમાં પાણીના ભાવે મળશે પાણી, 1લીથી અમલ
નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે તેઓ જો સત્તામાં આવશે તો દિલ્હીવાસીઓને મફતમાં પાણી આપશે. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના દ્વારા આપવામાં આવેલું આ વચન આજે પૂરું કરવામાં આવ્યું છે. 1લી જાન્યુઆરી 2014થી દિલ્હીવાસીઓને ત્રણ મહિના માટે મફત પાણી આપવામાં આવશે. આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમમ જો નક્કી કરવામાં આવેલા પાણીના વપરાશ કરતા વધુ પાણીનો વપરાશ કરવામા આવશે તો જેટલા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનું બિલ ભરવું પડશે.

નોંધનીય છે કે, 102 ડિગ્રી તાવ હોવાના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓફીસે જઇ શક્યા નહોતા. જેના કારણે એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે આજે દિલ્હીને મફત પાણી આપવાનું વચન પૂર્ણ નહીં થાય, પરંતુ તેમણે ઘરે બેઠક યોજીને દિલ્હીની પાણીની સમસ્યાને હલ કરી હતી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી





Click it and Unblock the Notifications
