દેવઘર ભાગદોડ: 11ના મોત, 60 ઇજાગ્રસ્ત, જુઓ ભયાનક વીડિયો
[વીડિયો] મંદિરોમાં દોડધામની અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. ઝારખંડના દેવઘરમાં દોડધામના કારણે 11 કાવડિયોના મોત થઇ ગયા છે અને 50થી વધારે કાવડિયાઓ ઘાયલ થઇ ગયા છે. ભાગદોડ બાબાધામ મંદિરમાં લગભગ બે કિલોમીટર દુર બેલાબગાન મંદિરની પાસે થઇ હતી. જેમાં આ ઘટના સર્જાઇ હતી.

ઘટનાને જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
