For Quick Alerts
For Daily Alerts
dussehra 2022 : પંજાબ CMએ આપી શુભકામના, કહ્યું - અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે દશેરા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ આપી છે. મુખ્યમંત્રી મને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દશેરા પર્વ એ સત્યનો અસત્ય પર વિજયનું પ્રતિક છે.
ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ આપી છે. મુખ્યમંત્રી મને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દશેરા પર્વ એ સત્યનો અસત્ય પર વિજયનું પ્રતિક છે.
આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લોકોને ધર્મ અને સત્યના રસ્તા પર ચાલવાનો સંકલ્પ લેવા માટે જણાવ્યું છે. આ અંગે ભગવંત માને ટ્વીટ કર્યું કે, આવો સમાજ અને જીવનમાંથી અધર્મનો નાશ કરીએ.
ਬੁਰਾਈ ‘ਤੇ ਸੱਚਾਈ ਦੀ ਜਿੱਤ ਦੇ ਪ੍ਰਤੀਕ ਦੁਸਹਿਰੇ ਦੇ ਤਿਉਹਾਰ ਦੀਆਂ ਸਾਰਿਆਂ ਨੂੰ ਵਧਾਈਆਂ…
— Bhagwant Mann (@BhagwantMann) October 5, 2022
ਆਓ ਨੇਕੀ ਤੇ ਸੱਚਾਈ ਦੀ ਰਾਹ ‘ਤੇ ਚੱਲਣ ਦਾ ਪ੍ਰਣ ਕਰੀਏ…ਬੁਰਾਈਆਂ ਨੂੰ ਸਮਾਜ ਤੇ ਜੀਵਨ ‘ਚੋਂ ਖ਼ਤਮ ਕਰੀਏ… pic.twitter.com/rKKrbus74o
ઉલ્લેખનીય છે કે, પંજાબ સહિત સમગ્ર દેશમાં દશેરાનો પર્વ ખુબ જ ઉત્સાહ અને ઉલ્લાષથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું દહન કરવામાં આવે છે.
Comments
English summary
dussehra 2022 : Punjab CM gave good wishes of Dussehra
Story first published: Wednesday, October 5, 2022, 17:56 [IST]