For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

dussehra 2022 : પંજાબ CMએ આપી શુભકામના, કહ્યું - અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે દશેરા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ આપી છે. મુખ્યમંત્રી મને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દશેરા પર્વ એ સત્યનો અસત્ય પર વિજયનું પ્રતિક છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ આપી છે. મુખ્યમંત્રી મને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દશેરા પર્વ એ સત્યનો અસત્ય પર વિજયનું પ્રતિક છે.

Punjab CM

આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લોકોને ધર્મ અને સત્યના રસ્તા પર ચાલવાનો સંકલ્પ લેવા માટે જણાવ્યું છે. આ અંગે ભગવંત માને ટ્વીટ કર્યું કે, આવો સમાજ અને જીવનમાંથી અધર્મનો નાશ કરીએ.

ઉલ્લેખનીય છે કે, પંજાબ સહિત સમગ્ર દેશમાં દશેરાનો પર્વ ખુબ જ ઉત્સાહ અને ઉલ્લાષથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું દહન કરવામાં આવે છે.

English summary
dussehra 2022 : Punjab CM gave good wishes of Dussehra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X