શ્રીનગરમાં ઇદ પર પણ ના માન્યા પથ્થરબાજ, CRPF કેમ્પ પર હુમલો
શ્રીનગરમાં ઇદના પવિત્ર દિવસે પણ અનેક સ્થળો પર સુરક્ષાકર્મીઓ અને પથ્થર મારનારાઓ વચ્ચે હિંસક ઝડપ થઇ હતી.
શ્રીનગરમાં ઇદના પવિત્ર તહેવારના દિવસે પણ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આજે અનેક સ્થળો પર સુરક્ષા બળો અને પથ્થર ફેંકનારા વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. જેમાં સીઆરપીએફના જવાન સમેત 10 પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ પહેલા ઇદની નમાજ પછી તરત જ ભીડે અનંતનાગમાં પથરાવ શરૂ કર્યો હોવાની ખબર આવી હતી. તો સામે પક્ષે પોલીસે પણ ભીડને ભગાડવા માટે ટીસ ગેસના છોડતા પથરાવ શરૂ થયો હતો.

પથ્થરમારનાર ત્યાં મૂસાનું સમર્થન કરી નારેબાજી કરી રહ્યા હતા. આ પથ્થરમારા દરમિયાન સીઆરપીએફના જવાન પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે અહીં પાછલા કેટલાક સમયમાં પરિસ્થિતી આવી જ રીતે તનાવગ્રસ્ત છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કાશ્મીરના નૌહટામાં નમાજ દરમિયાન ડ્યૂર કરી રહેલા DSP મોહમ્મદ અયૂબ પંડિતની પણ ભીડે ક્રૂર રીતે મારી મારીને હત્યા કરી લીધી હતી. જો કે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
