સાત તબક્કામાં ઉત્તર પ્રદેશમાં, 2 તબક્કામાં મણિપુર તથા ગોવા, પંજાબ અને ઉત્તરાખંડમાં 1 તબક્કામાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. હવે 10 માર્ચે તમામ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યાં છે. શું ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી ચૂંટાશે? કે પછી સમાજવાદી પાર્ટી ભાજપને માત આપશે? શું પંજાબમાં કોંગ્રેસમાં જ પ઼ડેલી ફૂટ પછી કોંગ્રેસ પોતાની સત્તા બચાવી શકશે કે આમ આદમી પાર્ટી પંજાબ પર કબજો જમાવીને બીજા રાજ્યમાં પોતાની સત્તા સ્થાપશે? ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં કોની સરકાર બનશે તેને લઈ દરેક વાચકોના મગજમાં કેટલાય પ્રશ્નો દોડતા હશે ત્યારે અમે તમને ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની લાઈવ અપડેટ આપતા રહીશું. વિધાનસભા ચૂંટણી પરિણામની લાઈવ અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
AAP's Punjab CM candidate Bhagwant Mann to take oath on March 16. He has invited Delhi CM Arvind Kejriwal for the swearing-in ceremony.
— ANI (@ANI) March 11, 2022
He will hold a roadshow in Amritsar on March 13 along with Delhi CM and party's national convener Arvind Kejriwal
(File pic) pic.twitter.com/EmPcEPvq0J
ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
અમે NPP સાથે કોઈ ગઠબંધન કરવાના નથી: સીએમ એન બિરેન સિંહ
મણિપુરમાં ભાજપને સંપૂર્ણ બહુમતી (32 બેઠકો) મળી છે: મણિપુરના સીએમ એન બિરેન સિંહ
BJP has got full majority (32 seats) in Manipur. We are not going to make any coalition with NPP. NPF maybe and some independent candidates also expressed their willingness to support us. The decision will be taken in consultation with central leaders: Manipur CM N Biren Singh pic.twitter.com/bC4ozXjKV1
— ANI (@ANI) March 11, 2022
મણિપુરમાં ભાજપને સંપૂર્ણ બહુમતી (32 બેઠકો) મળી છે: મણિપુરના સીએમ એન બિરેન સિંહ
BJP won 13 seats in 2017 in Goa but now we've won 20 seats. In 2017, we got 32% voting percentage in Goa but now we have got around 34%. People have positively voted for us to make us return to power in Uttar Pradesh, Uttarakhand, Goa, and Manipur: BJP Goa desk in-charge C T Ravi pic.twitter.com/uKAWwHT4XE
— ANI (@ANI) March 11, 2022
2017માં ગોવામાં ભાજપે 13 સીટો જીતી હતી પરંતુ હવે અમે 20 સીટો જીતી છે. 2017માં અમને ગોવામાં 32% વોટિંગ ટકાવારી મળી હતી પરંતુ હવે અમને લગભગ 34% વોટ મળ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં અમને સત્તા પર પાછા લાવવા માટે લોકોએ અમને સકારાત્મક મતદાન કર્યું: ભાજપ ગોવા ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિ
માને કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
दिल्ली: आम आदमी पार्टी के पंजाब में मुख्यमंत्री उम्मीदवार भगवंत मान ने दिल्ली के मुख्यमंत्री और पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल और दिल्ली के उपमुख्यमंत्री मनीष सिसोदिया से मुलाकात की। pic.twitter.com/i51rudTofT
— ANI_HindiNews (@AHindinews) March 11, 2022
ભગવંત માન અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા.
શિરોમણી અકાલી દળ (SAD)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શુક્રવારે કહ્યું કે 'ગઈકાલે જે પરિણામો આવ્યા છે તે અમે સ્વીકારીએ છીએ, અમે પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે એક બેઠક કરીશું'.
कल जो नतीजे आए हैं उसे हम स्वीकार करते हैं, हम परिणामों का आत्मनिरीक्षण करने के लिए बैठक करेंगे। मैं पंजाब में आम आदमी पार्टी के मुख्यमंत्री पद के उम्मीदवार भगवंत मान को बधाई देता हूं: शिरोमणि अकाली दल (SAD) के अध्यक्ष सुखबीर सिंह बादल pic.twitter.com/gStID9QTlP
— ANI_HindiNews (@AHindinews) March 11, 2022
શિરોમણી અકાલી દળ (SAD)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શુક્રવારે કહ્યું કે 'ગઈકાલે જે પરિણામો આવ્યા છે તે અમે સ્વીકારીએ છીએ, અમે પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે એક બેઠક કરીશું'.
नया जनादेश मिल गया है, इस कालखंड का काम पूरा हुआ। मैंने माननीय राज्यपाल को अपने समेत पूरे मंत्रिमंडल का इस्तीफा दे दिया है। राज्यपाल ने कहा है कि जब तक नई सरकार का गठन नहीं हो जाता तब तक आप काम करेंगे: उत्तराखंड के कार्यवाहक मुख्यमंत्री पुष्कर सिंह धामी pic.twitter.com/3SataVIcZj
— ANI_HindiNews (@AHindinews) March 11, 2022
નવો આદેશ મળ્યો છે, આ સમયગાળાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મેં માનનીય રાજ્યપાલને મારા સહિત સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું આપી દીધું છે.: પુષ્કર સિંહ ધામી, ઉત્તરાખંડના દેખભાળ મુખ્યમંત્રી
ભગવાનનો અવાજ લોકોના અવાજમાં છેઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વેરકામાં
मेरा लक्ष्य पंजाब का उत्थान है। पंजाब के साथ खड़े हैं और खड़े रहेंगे। जो पंजाब को प्यार करता है वो हार जीत नहीं देखता। लोगों की आवाज़ में परमात्मा की आवाज़ है: वेरका में पंजाब कांग्रेस अध्यक्ष नवजोत सिंह सिद्धू pic.twitter.com/s5I7RmbHPM
— ANI_HindiNews (@AHindinews) March 11, 2022
મારું લક્ષ્ય પંજાબનું ઉત્થાન છે. અમે પંજાબની સાથે ઉભા છીએ અને સાથે રહીશું: નવજોત સિંહ સિદ્ધુ
हार और जीत जनता पर निर्भर करती है। कहीं कोई कमी रह गई होगी चाहे वो पिताजी हों या पार्टी के अन्य शीर्ष नेता हों। जिसके कारण हमें ये परिणाम देखने को मिला। पिताजी के प्रचार में मैं नहीं गई थी: स्वामी प्रसाद मौर्य की बेटी और भाजपा सांसद संघमित्रा मौर्य pic.twitter.com/a2r19yPH2k
— ANI_HindiNews (@AHindinews) March 11, 2022
જીત અને હાર લોકો પર નિર્ભર છે. પિતા હોય કે પક્ષના અન્ય ટોચના નેતાઓ હોય, ક્યાંકને ક્યાંક અંતર તો રહ્યું જ હશે. જેના કારણે અમને આ પરિણામો જોવા મળ્યાઃ સંઘમિત્રા મૌર્ય
સુપ્રીમો માયાવતી અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીને 'ભારત રત્ન' આપવાની માંગ કરી છે.
અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે વડાપ્રધાન મોદી
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'હવે સેનાનો અર્થ શિવસેના નથી, પરંતુ ભાજપની સેના છે'.
અમદાવાદ એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી કરવામાં આવી રહ્યો છે વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો
#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी अहमदाबाद में रोड शो कर रहे हैं। pic.twitter.com/j0WSv7qAeR
— ANI_HindiNews (@AHindinews) March 11, 2022
ભાજપની જીતથી ઉત્સાહિત કાર્યકરો અમદાવાદમાં રોડ શો દરમિયાન 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા.
Battle for India will be fought and decided in 2024 & not in any state #elections
— Prashant Kishor (@PrashantKishor) March 11, 2022
Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition.
Don’t fall or be part of this false narrative.
આ પરિણામો જોઈને પ્રશાંત કિશોરે કહ્યું કે, ભારત માટે ખરી લડાઈ 2024માં લડવામાં આવશે અને પછી જ ભવિષ્ય નક્કી થશે.
જો આપણે ચૂંટણી પંચ પર દબાણ કરીને ચૂંટણી રદ્દ કરીએ તો તેનાથી ચૂંટણી પંચ નબળું પડે છે અને દેશ નબળો પડે છે : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
દિલ્હીमुस्लिम समाज बसपा के साथ तो लगा रहा परन्तु इनका पूरा वोट समाजवादी पार्टी की तरफ सिफ्ट कर गया, इससे बसपा को भारी नुकसान हुआ... मुस्लिम समाज ने बार-बार आजमाई पार्टी बसपा से ज्यादा सपा पर भरोसा करने की बड़ी भारी भूल की है: बसपा प्रमुख मायावती pic.twitter.com/A6VWfDmFkr
— ANI_HindiNews (@AHindinews) March 11, 2022
મુસ્લિમ સમાજ બસપાની સાથે રહ્યો, પરંતુ તેમનો આખો મત સમાજવાદી પાર્ટી તરફ ફેરવાઈ ગયો, જેના કારણે બસપાને ભારે નુકસાન થયું : માયાવતી
યોગ્ય કારણોને સમજીને અને પાઠ શીખીને, આપણે આપણી પાર્ટીને આગળ લઈ જઈને પછીથી સત્તામાં આવવાની છે : બસપાના વડા માયાવતી
#WATCH BJP workers celebrate outside the party office in Mumbai, Maharashtra, as the party sweeps #AssemblyElections2022 in 4 states of Manipur, Uttarakhand, Uttar Pradesh, & Goa. pic.twitter.com/2qJFpS1TuO
— ANI (@ANI) March 11, 2022
4 રાજ્યોમાં ભાજપની જીત પર પાર્ટી કાર્યકર્તાઓ મુંબઈમાં પાર્ટી ઓફિસની બહાર જશ્ન મનાવતા જોવા મળ્યા હતા.
BJP Goa in-charge Devendra Fadnavis receives a warm welcome outside Maharashtra Assembly after party's win in #GoaElections2022 pic.twitter.com/Hmv8Tl6YCs
— ANI (@ANI) March 11, 2022
4 રાજ્યોમાં ભાજપની જીત બાદ ભાજપના ગોવાના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસનું પાર્ટીના કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
ઉત્તર પ્રદેશ ચૂંટણી પરિણામોથી એક વાત સ્પષ્ટ છે કે, ભાજપને તમામ વર્ગોના મત મળ્યા અને તેનો ફાયદો પાર્ટીને મળ્યો.
હાર બાદ માયાવતીએ કહ્યું - 'ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં BSPની અપેક્ષા વિરુદ્ધ આવેલા પરિણામોથી પાર્ટીના લોકોએ નિરાશ કે હતાશ ન થવું જોઈએ.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ઘણી ખરાબ થઈ છે, આવી સ્થિતિમાં ફરી એકવાર પાર્ટીની અંદરના ઘણા લોકો નારાજ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્ટીમાં બળવાખોર નેતાઓના જૂથ G 23 નેતાઓ આજે એક બેઠક યોજી શકે છે.
Bhagwant Mann, AAP's CM candidate for Punjab leaves for Delhi. "I am going to meet party convener Arvind Kejriwal, will give you date by today evening...Will meet the Governor tomorrow, followed by oath-taking in Bhagat Singh's village Khatkar Kalan...," he says pic.twitter.com/Wo1Si5rpPe
— ANI (@ANI) March 11, 2022
હું અમારી રાષ્ટ્રીય સંયોજનને મળવા જઈ રહ્યો છું. ખટકર કલામાં શપથ લેશે. શપથ ગ્રહણ ક્યારે થશે તે આજે સાંજ સુધીમાં જણાવીશ : ભગવંત માન
શનિવારના રોજ હું માનનીય રાજ્યપાલને મળીશ, આજે તેમને મળવા માટે મુલાકાત લેવામાં આવશે : ભગવંત માન, પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, સંગરુર
આજે 11.30 વાગ્યે પંજાબ કેબિનેટની બેઠક યોજાશે, CM ચન્ની સત્તાવાર રીતે રાજીનામું આપશે.
અખિલેશ યાદવે પાર્ટીની બેઠકો 2.5 ગણી અને વોટ શેર 1.5 ગણો વધારવા માટે મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ભાજપની બેઠકો ઘટાડવાનું ચાલુ રાખશે.
યુપીના ચુકાદા પર ટિપ્પણી કરતી વખતે અખિલેશ યાદવે કહ્યું કે અમે બતાવ્યું કે ભાજપની બેઠકોની સંખ્યા કેવી રીતે ઘટાડી શકાય છે.