કારગીલ યુદ્ધ મુદ્દે વાંધાજનક ટિપ્પણી બદલ આઝમ ખાન સામે FIR
ગાઝિયાબાદ, 12 એપ્રિલ : સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનની સામે ગાઝિયાબાદ પોલીસના મસૂરી પોલીસ મથકમાં કારગીલ યુદ્ધ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી છે.
શુક્રવાર 11 એપ્રિલે ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે નફરત ફેલાવનારું ભાષણ આપવાને કારણે સપા નેતા આઝમ ખાન અને ભાજપના નેતા અમિત શાહની વિરુદ્ધ અપરાધિક કાર્યવાહી શરૂ કરવામાં આવે. આઝમ ખાન અને અમિત શાહ સામે કડક પગલાં લેતા ચૂંટણી પંચે બંને નેતાઓ પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આઝમ ખાને ચૂંટણી પંચને અપીલ કરી હતી કે તેઓ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે. બીજી તરફ અમિત શાહે જણાવ્યું હતું કે તેઓ આજે ચૂંટણી પંચને પોતાનો જવાબ આપશે. સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પંચ સમક્ષ માંગણી કરશે કે પંચ પોતાના આદેશની સમીક્ષા કરે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
