અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો રવાના
જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી રવાના કરી છે.
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી રવાના કરી છે. બેઝ કેમ્પથી યાત્રાળુઓની પ્રથમ ટુકડી રવાના કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે અમરનાથ યાત્રા બે વર્ષના અંતરાલ પછી શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એક ભક્તે કહ્યુ કે અમે બાબા ભોલેનાથની પૂજા કરવા માટે બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, આ યાત્રા શરૂ થવાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉધમપુર જિલ્લામાં કાલી માતા મંદિરમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કાશ્મીરથી આજે ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે રવાના થયા છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી પરંતુ હવે સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી એકવાર આ યાત્રા શરૂ કરવામાં આવી છે. યાત્રા પર આતંકી ખતરાને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ યાત્રામાં CRPFની બાઇક ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે. આ ટુકડી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ રેખા પર નજર રાખશે. યાત્રા પહેલા લશ્કરે આ અંગે ધમકી આપી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
