કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના ચાર નહીં પાચ દાવેદાર
બેંગ્લોર, 8 મેઃ કર્ણાટકમાં કોંગ્રેસે 121 બેઠકો પર શાનદાર જીત નોંધાવી છે. આ જીત બાદ તુરત જ એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાજ્યનું મુખ્યમંત્રી પદ કોના ફાળે આવશે. જો કે આ સમયે એક નહીં પણ પાંચ-પાંચ નામ આ પદમાટે ચર્ચામાં છે. તો ચાલો એ પાંચ નામ અંગે જાણીએ.

ડો. પરમેશ્વરા કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેમે છેલ્લા પાંચ વર્ષોમાં પાર્ટીને એક સંગઠનના રૂપમાં ઘણી જ મજબૂત કરી છે. તેમમે પાર્ટીને એક નવી દિશા આપી અને ખાસ કરીને યુવાઓને જોડ્યા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારોને માત આપી છે.
2. મલ્લિકાર્જુન ખાર્ગે
મલ્લિકાર્જુન ખાર્ગે સાંસદ છે અને આ સમયે તે કેન્દ્રમાં શ્રણ મંત્રાલય સંભાળી રહ્યાં છે. તેમનું રાજ્ય કોંગ્રેસમાં ઘણું જ વર્ચસ્વ છે. સાથે જ તેમને સોનિયા ગાંધીના ખાસ માનવામાં આવે છ
3. વીરપ્પા મોઇલી
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીનું નામ સીએમ પદ માટે ઘણું ચર્ચામાં છે, કારણ કે મોઇલીનો ચહેરો ઉત્તર ભારત સુધીના લોકો જાણે છે અને તે રાષ્ટ્રીય સ્તરના નેતા છે, તેથી તેમને સીએમ બનાવવાથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ફાઇદો થઇ શકે છે.
4. સિદ્ધા રમૈયા
પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધા રમૈયા ફરી એકવાર સીએમ પદની લાઇનમાં છે. આ વાત તેમણે જાતે જ કહીં છે. જ્યારે ચૂંટી જીત્યા બાદ તેઓએ મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે આ વાત જણાવી હતી.
5. શામનૂર શિવશંકરપ્પા
શામનૂર શિવશંકરપ્પાનું નામ આ પદ માટે એટલા માટે લેવામાં આવી રહ્યું છે કે, તે એ વ્યક્તિ છે, જેમના કારણે કોંગ્રેસને લિંગાયત વોટ મળ્યા છે. એ જ વોટ જેના પર બીએસ યેદિયુરપ્પા ઘમંડ કરતા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
