પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં દાખલ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયી ને રૂટિન ચેકઅપ માટે અહીં લાવવામાં આવ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયી ને રૂટિન ચેકઅપ માટે અહીં લાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફ થી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ડોક્ટરો ઘ્વારા કેટલીક જાંચ માટે તેમને એમ્સમાં લાવવા માટે સલાહ આપવામાં આવી હતી. ત્યારપછી તેમને અહીં એડમિટ કરવામાં આવ્યા.

છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું સ્વાસ્થ્ય ખુબ જ ખરાબ છે. કેટલાક સમય પહેલા એવું પણ થયું હતું કે તેમના મૃત્યુ વિશે અફવાહ પણ ઉડી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ થી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈ પણ અફવાહ પણ ધ્યાન આપશો નહીં. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે સાંજે 8 વાગ્યે તેમને રજા પણ આપી દેવામાં આવશે.
94 વર્ષના અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત કરનાર નેતાઓમાં આવે છે. તે બે વાર ભારતના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. તેઓ ખુબ જ સારા હિન્દી કવિ પણ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
