સરકાર રાજકીય પક્ષોને RTIમાંથી બહાર રાખવા વટહુકમ લાવશે

આ પહેલા કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)એ આદેશ આપ્યો હતો કે તમામ રાજકીય પક્ષો આરટીઆઇ કાયદા હેઠળ આવે છે. આ અંતર્ગત તેમણે ખર્ચ, મેળવેલા દાન અને ભંડોળ અને બેઠકો પર કરવામાં આવતા ખર્ચ અંગે લેખિત વિવરણ આપવું પડશે. આ બાબતનો કોંગ્રેસ, ભાજપ, સીપીઆઇ, એનસીપી, બીએસપી, સપા સહિત તમામ રાજકીય પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો. વળી, રાજકીય પક્ષોએ એવું પણ જણાવ્યું હતું કે સીઆઇસીએ પોતાની હદની બહાર આવીને નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે આરટીઆઇ મારફતે જ કોલસા કૌભાંડ અને મનરેગામાં ચાલતી ઉચાપતોની માહિતી મળી હતી. આમ છતાં રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ દેશના ટોચની 10 રાજકીય પાર્ટીઓ પાસે ભંડોળ તરીકે દર વર્ષે અંદાજે સવા લાખ કરોડ રૂપિયા જેટલી રકમ આવે છે. પણ આ નાણા કોણ દાન કરે છે, જે લોકો ભંડોળ આપે છે તેમને ભંડોળના બદલામાં રાજકીય પક્ષો તરફથી શું લાભ મળે છે તે અંગેની કોઇ વિગત મળતી નથી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
