સરકારને નથી ખબર કે કેવી રીતે થયું ડૉ. આંબેડકરનું નિધન

આરટીઆઇ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રના બે મંત્રાલય અને આંબેડકર પ્રતિષ્ઠાને પોતાની પાસે આંબેડકરના નિધન સંબંધિત જાણકારી હોવનો ઇન્કાર કર્યો છે. એક મંત્રાલયના જનસૂચના અધિકારીએ એમ પણ કહ્યું કે તેમને એ વાતની પણ જાણકારી નથી કે માંગવામાં આવેલી માહિતી કયા વિભાગને સંબંધિત છે.
આરટીઆઇ કાર્યકર્તા આર એચ બંસલે પણ રાષ્ટ્રપતિ સચિવાલયમાં અરજી દાખલ કરીને પૂછ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરનું નિધન ક્યાં અને કેવી રીતે થયું? તેમણે એમપણ પૂછ્યું કે શું નિધન બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોય તો તેની એક કોપીની માંગણી પણ કરી હતી.
અરજીમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે બંધારણના ઘડવૈયાની નિધન કુદરતી હતું કે પછી હત્યા. તેમનું નિધન કઇ તારીખે થયું હતું. કોઇ આયોગ કે સમિતિએ તેમના નિધનની તપાસ કરી હતી?
રાષ્ટ્રપતિ સચિવાલયે આ અરજી ગૃહમંત્રાલય પાસે મોકલી આપી હતી, જેમાં ગૃહ મંત્રાલય દ્વારા અરજદારને જણાવવામાં આવ્યું કે, ડૉ. આંબેડકરના નિધન સંબંધિત કોઇપણ પ્રકારની માહિતી મંત્રાલયના કોઇપણ વિભાગ પાસે ઉપલબ્ધ નથી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
