જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેંસના છૂટાછેડા, અલગ-અલગ લડશે ચૂંટણી
જમ્મુ-કાસ્મીરમાં હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેંસ વચ્ચેનું જુનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં 87 બેઠકો પર એકલી જ ચૂંટણી લડશે. કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે પ્રેસ કોન્ફ્રેંસ કરીને નેશનલ કોન્ફ્રેંસથી ગઠબંધન તૂટવાની ઔપચારિક જાહેરાત કરી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલી જ મેદાનમાં ઉતરશે.
પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'
આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલા જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.
અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.
શું કહ્યું ઓમર અબ્દુ્લ્લાએ જાણો...
|
ઓમર અબ્દુલ્લાહે શુ કહ્યું...
પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'
|
લાંબા સમયના ગઠબંધનનો અર્થ
આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.
|
પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.

સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકો જોઇએ
અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
