કર્ણાટકમાં બે ગાડી વચ્ચે ભયંકર અકસ્માત, 12 લોકોના મોત
કર્ણાટકમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના મધ્યરાત્રિએ 3 વાગ્યા આસપાસ થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અહીં બે વાહનોની ભીષણ ટક્કર
કર્ણાટકમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના મધ્યરાત્રિએ 3 વાગ્યા આસપાસ થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અહીં બે વાહનોની ભીષણ ટક્કર થઈ હતી, જેના કારણે ગાડીમાં બેઠેલા લોકોનું મોત નીપજ્યું હતું. ઘણા લોકો ઘાયલ હોવાનું પણ જણાવાયું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હવે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: દિલ્લી હિંસા એકતરફી અને યોજનાબદ્ધ હતી, મુસલમાનોને વધુ નુકશાન થયુઃ રિપોર્ટ
More From
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો






Click it and Unblock the Notifications
