સંસદમાં આજેઃ ફેક ન્યૂઝ અને કોલસાની કમી પર અંકુશ લગાવવા પર સવાલ
આજના સત્રમાં મંત્રીઓને સવાલ પૂછવામાં આવશે અને તે ઓટીટી પ્લેટફૉર્મ પર જાહેરાત આપવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગાવવા અંગે હશે.
નવી દિલ્લીઃ રાજ્યસભાના સભાપતિ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા ગયા સત્રમાં હોબાળો કરનાર 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાનો ઈનકાર કરવાના કારણે મંગળવારે સંસદ ઠપ્પ થઈ ગઈ. તેમણે કહ્યુ કે તેમને 12 રાજ્યસભા સાંસદોના સસ્પેન્શન વિશે નિર્ણય લેવા પર કોઈ પસ્તાવો નથી. આજના સત્રમાં મંત્રીઓને સવાલ પૂછવામાં આવશે અને તે ઓટીટી પ્લેટફૉર્મ પર જાહેરાત આપવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગાવવા અંગે હશે.

લોકસભામાં આજે
સરકારને પૂછવામાં આવશે કે શું જાહેરખબર ઉદ્યોગ નિયામક, ભારતીય જાહેરખબર માનક પરિષદ(એએસસીઆઈ)એ ઓવર-ધ-ટૉપ(ઓટીટી) સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ એમેઝોન, નેટફ્લિક્સ વગેરે જેવી જાહેરખરબરના નિરીક્ષણ અને વિનિયમન માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. કોલસાની કમી પર સરકારને પૂછવામાં આવશે કે શું દેશમાં થર્મલ પાવર પ્લાન્ટને થતી કોલસાની કમી પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.
ફેક ન્યૂઝ વિશે મંત્રીને પૂછવામાં આવશે કે શું સરકાર પાસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ, ન્યૂઝ ચેનલો અને ઑનલાઈન પોર્ટલ્સ પર ફેક ન્યૂઝના પ્રસારને ઓળવા અને રોકવા માટે કોઈ તંત્ર છે. સરકારને જો કોઈ તંત્ર આ વિશે કામ કરતુ હોય તે તે વિશે વિવરણ આપવા માટે પણ કહેવામાં આવશે.
રાજ્યસભામાં આજે
રિપોર્ટોની એક સીરિઝ આજે સંસદના ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે. તેમાંથી એક સંચાર મંત્રાલય(દૂરસંચાર વિભાગ) સાથે સંબંધિત 'ટેલિકોમ સેવાઓ/ઈન્ટરનેટના સસ્પેન્શન અને તેના પ્રભાવ' પર છવ્વીસમાં રિપોર્ટ સંબંધિત હશે.
સરકાર બંધની નિષ્ફળતા સાથે સંબંધિત આફતોની રોકથામ માટે નિર્દિષ્ટ બંધનુ નિરીક્ષણ, નિરીક્ષણ સંચાલન અને જાળવણી પ્રદાન કરવા માટે અને તેના સુરક્ષિત કામકાજને સુનિશ્ચિત કરવા માટે સંસ્થાગત તંત્ર પ્રદાન કરવા માટે અને તેની સાથે જોડાયેલા કે પ્રાસંગિક બાબતો માટે એક બિલ પણ લાવશે












Click it and Unblock the Notifications
