તસવીરોમાં : આંધ્રમાં ગાંધી પરિવારની મજાક ઉડાવી દુર્વ્યવહાર કરાયો
હૈદરાબાદ, 2 ઓગસ્ટ : અલગ તેલંગાણા રાજ્યની માંગણી સ્વીકારવામાં આવતા વર્ષોથી આ માટે ચળવળ ચલાવી રહેલા લોકોમાં અનોખો ઉત્સાહ, ઉમંગ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આ બાબતનો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમથી તંગ આવીને અલગ તેલંગાણાના વિરોધીઓએ તેમનો રોષ ગાંધી પરિવારની મજાક અને તેમના સ્ટેચ્યુ સાથે દુર્વ્યવહાર કરીને દર્શાવ્યો છે.
અલગ તેલાંગાણા વિરોધી દેખાવકારોએ પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધીના સ્થાનિક સ્ટેચ્યુઓ પર હુમલો કરી નુકસાન પહોંચાડવાની સાથે સોનિયા ગાંધીના પુતળાનું દહન પણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે 1950ના દાયકામાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ આંધ્રના લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. વર્ષ 1952માં અલગ આંધ્ર રાજ્યની માંગણી કરતા ઉપવાસ પર ઉતરેલા પોટ્ટી શ્રીરામુલુનું મૃત્યુ થતા નહેરૂએ ભારે દબાણ સહન કરવું પડ્યું હતું.
કુરનુલમાં
આંધ્ર
પ્રદેશ
પાસેના
કુરનુલ
ખાતે
પૂર્વ
વડાપ્રધાન
રાજીવ
ગાંધીના
સ્ટેચ્યુને
તોડી
પાડતા
પ્રદર્શનકારીઓ.
કડપ્પામાં
સમક્યાન્ધ્રના
સમર્થકોએ
પૂર્વ
વડાપ્રધાન
ઇંદિરા
ગાંધીના
પૂતળાને
આગ
લગાવી
હતી.
ચિત્તુરમાં
મહિલા
પ્રદર્શનકારીઓએ
સોનિયા
ગાંધીના
પૂતળાને
માર
માર્યો
હતો.
અનંતપુરમાં
અલગ
તેલંગાણા
વિરોધીઓએ
પૂર્વ
વડાપ્રધાન
રાજીવ
ગાંધીના
પૂતળાને
તોડીને
રોડ
પર
લાવી
દીધું
હતું.
વિશાખાપટ્ટનમમાં
સોનિયા
ગાંધીના
પુતળાને
આગ
ચાંપવામાં
આવી
હતી.
પોટ્ટી શ્રીરામુલુ અને જવાહરલાલ નહેરુ
ર્ષ
1952માં
અલગ
આંધ્ર
રાજ્યની
માંગણી
કરતા
ઉપવાસ
પર
ઉતરેલા
પોટ્ટી
શ્રીરામુલુનું
મૃત્યુ
થતા
નહેરૂએ
ભારે
દબાણ
સહન
કરવું
પડ્યું
હતું.