દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવે ભારત, ઇરાનઃ રાષ્ટ્રપતિ

મુખર્જીએ કહ્યું, 'અમે વ્યાપાર અને આર્થિક ક્ષેત્રમાં સહયોગ વધારવા અને લોકો વચ્ચે થતા ક્ષેત્રમાં સંપર્ક વધારવા માટે કામ કરવા માંગીએ છીએ.' તેમણે કહ્યું કે ઇરાન આજે પણ ભારતને કાચું તેલ નિર્યાત કરનાર મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને ભારતીય બજાર ઇરાની નિર્યાત માટે ખુલ્લા છે. ભારતને આશા છે કે ઇરાન પોતાના દેશથી અધિક વસ્તુઓ નિર્યાત કરશે.
મુખર્જીએ કહ્યું કે, આતંકવાદ, ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, જલવાયુ પરિવર્તન, પર્યાવરણ અને પ્રાકૃતિક વિપત્તિઓ સામે લડવું એ બન્ને દેશો માટે પ્રમુખ પડકાર છે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા પર દબાણ આપતા તેમણે કહ્યું કે ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે.
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર








Click it and Unblock the Notifications
