દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવે ભારત, ઇરાનઃ રાષ્ટ્રપતિ

મુખર્જીએ કહ્યું, 'અમે વ્યાપાર અને આર્થિક ક્ષેત્રમાં સહયોગ વધારવા અને લોકો વચ્ચે થતા ક્ષેત્રમાં સંપર્ક વધારવા માટે કામ કરવા માંગીએ છીએ.' તેમણે કહ્યું કે ઇરાન આજે પણ ભારતને કાચું તેલ નિર્યાત કરનાર મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને ભારતીય બજાર ઇરાની નિર્યાત માટે ખુલ્લા છે. ભારતને આશા છે કે ઇરાન પોતાના દેશથી અધિક વસ્તુઓ નિર્યાત કરશે.
મુખર્જીએ કહ્યું કે, આતંકવાદ, ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, જલવાયુ પરિવર્તન, પર્યાવરણ અને પ્રાકૃતિક વિપત્તિઓ સામે લડવું એ બન્ને દેશો માટે પ્રમુખ પડકાર છે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા પર દબાણ આપતા તેમણે કહ્યું કે ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે.
More From
-
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
