બીજી ઑક્ટોબરે અરવિંદ કેજરીવાલ કરશે નવી પાર્ટીની ઘોષણા

અરવિંદ કેજરીવાલ માત્ર 20 દિવસ પહેલા જ અણ્ણા હઝારેથી અલગ થયા છે. આ અંગે કેજરીવાલ અને તેમનો સાથ આપી રહેલા મનીષ સિસૌદિયાએ જણાવ્યું કે મંગળવારે બીજી ઑક્ટોબર, 2012ના રોજ સવારે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક સમારંભ યોજી આ બાબતની જાહેરાત કરશે.
ગાંધી જયંતિ અંગે યોજાનારા એક કાર્યક્રમમાં કેજરીવાલ પોતાની નવી રાજકીય પાર્ટીના દ્રષ્ટિકોણ, રાજનીતિ અને સભ્યોની પસંદગી પ્રક્રિયા અંગે જાણ કરશે. પાર્ટીમાં અનુચિત કાર્ય થતા રોકવા માટે આંતરિક લોકપાલની નિમણૂંક કરવામાં આવશે. લોકપાલ તરીકે નિવૃત્ત ન્યાયાધિશના નામની જાહેરાત પણ મંગળવારે જ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજે દિલ્હી આવેલા અણ્ણા હજારે સાથે અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદિયાએ મુલાકાત કરી હતી. ત્યાર બાદ અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે કેજરીવાલ સારા ઉમેદવાર પસંદ કરશે તો હું તેમને સાથ આપીશ. હું તેમનો પ્રચાર કરીશ. કારણ કે અમે બંને સમાજના ભલા માટે કામ કરી રહ્યા છીએ.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
