બીજી ઑક્ટોબરે અરવિંદ કેજરીવાલ કરશે નવી પાર્ટીની ઘોષણા

અરવિંદ કેજરીવાલ માત્ર 20 દિવસ પહેલા જ અણ્ણા હઝારેથી અલગ થયા છે. આ અંગે કેજરીવાલ અને તેમનો સાથ આપી રહેલા મનીષ સિસૌદિયાએ જણાવ્યું કે મંગળવારે બીજી ઑક્ટોબર, 2012ના રોજ સવારે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક સમારંભ યોજી આ બાબતની જાહેરાત કરશે.
ગાંધી જયંતિ અંગે યોજાનારા એક કાર્યક્રમમાં કેજરીવાલ પોતાની નવી રાજકીય પાર્ટીના દ્રષ્ટિકોણ, રાજનીતિ અને સભ્યોની પસંદગી પ્રક્રિયા અંગે જાણ કરશે. પાર્ટીમાં અનુચિત કાર્ય થતા રોકવા માટે આંતરિક લોકપાલની નિમણૂંક કરવામાં આવશે. લોકપાલ તરીકે નિવૃત્ત ન્યાયાધિશના નામની જાહેરાત પણ મંગળવારે જ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજે દિલ્હી આવેલા અણ્ણા હજારે સાથે અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદિયાએ મુલાકાત કરી હતી. ત્યાર બાદ અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે કેજરીવાલ સારા ઉમેદવાર પસંદ કરશે તો હું તેમને સાથ આપીશ. હું તેમનો પ્રચાર કરીશ. કારણ કે અમે બંને સમાજના ભલા માટે કામ કરી રહ્યા છીએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
