ઇન્ડિયન એરફોર્સનું એરક્રાફ્ટ એએન-32 થયું ગુમ, 29 લોકો હતા સવાર
ઇન્ડિયન એરફોર્સનું ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ એએન-32ના ગુમ થવાના સમાચારો મળ્યા છે. આ એરક્રાફ્ટ ચેન્નઇથી પોર્ટ બ્લેયર જવા રવાના થયું હતું. તેની અંદર 29 લોકો સવાર હતા.

આ એરક્રાફ્ટ સવારે 7:46 તાંબરમથી ટેક ઓફ થયું હતું. અને છેલ્લે તેને 8:46 મિનિટે રડાર પર જોવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટ બંગાળની ખાડી પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તેણે છેલ્લી વાર રડાર સાથે પોતાનો સંપૂર્ક ગુમાવ્યો હતો. જે પછી તેની કોઇ જાણકારી પ્રાપ્ત નથી થઇ.
એએન-32 કુરિયર સર્વિસ માટે રવાના થયું હતું. ત્યારે ઇન્ડિયન એરફોર્સની બન્ને વિંગ જળ અને વાયુસેનાએ ભેગા મળીને એક જોઇન્ટ રેસ્ક્યૂ ઓપરેશન લોન્ચ કર્યું છે. અને વિમાનની શોધખાળ કરી છે.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
