IndiGo Emergency Landing : અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
IndiGo Emergency Landing : નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મોટો અકસ્માત ટળ્યો છે. પાયલટની સૂઝબૂઝથી 272 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચ્યા છે.
મંગળવારે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (નંબર 6E812) માં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ.

ટેક-ઓફ થયાના થોડા સમય બાદ જ વિમાન પક્ષી સાથે અથડાયું, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને જોતા પાયલટે તુરંત જ સમજદારી વાપરીને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.
વિમાનના આગળના ભાગને નુકસાન થયું હોવા છતાં પાયલટની કુશળતાને કારણે 272 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ટક્કર બાદ થોડીવાર માટે વિમાન અસ્થિર બન્યું હતું, જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ પાયલટની સમયસરની કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી ગઈ.
નાગપુર એરપોર્ટના વરિષ્ઠ નિર્દેશક આબિદ રૂહીએ જણાવ્યું કે, આ ઘટના સંભવત બર્ડ સ્ટ્રાઈકને કારણે બની છે અને તેની તપાસ ચાલી રહી છે. હાલ આ ઘટના અંગે એરલાઈન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
