આ રાજ્યમાં 5 દિવસ નહી ચાલે ઈન્ટરનેટ, જાણો કારણ
આ રાજ્યમાં 5 દિવસ નહી ચાલે ઈન્ટરનેટ, જાણો કારણ
ઈન્ટરનેટ આપણા જીવનનો એક ભાગ બની ગયું છે, એક જમાનો હતો જ્યારે લોકો ચા સાથે સમાચારપત્ર વાંચતા, રેડિયો સાંભળતા, ગાર્ડનમાં વોક કરવા જતા, હરીગીત ગાતા, પ્રભાતિયાં ગાતા પરંતુ આજના જમાનામાં ટેક્નોલોજી જેમ જેમ આગળ વધતી ગઈ માનવી પણ ટેક્નોસેવી થતો ગયો છે અને બિનજરૂરી વસ્તુઓને વધુ મહત્વ આપતો થઈ ગયો છે, આજે વહેલી સવારે બિસ્તર પરથી ઉતરતા પહેલાં મોટાભાગના લોકો વોટ્સએપ અને ફેસબુક ચેક કરતા થયા છે. એવામાં કહેવામાં આવે કે પાંચ દિવસ ઈન્ટરનેટ નહીં ચાલે તો!!

જી હાં, મણિપુરમાં 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા પ્રભાવી રૂપે બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે 3-4 સંદિગ્ધ યુવાઓએ બીજા સમુદાય વિશેષની એક વેન વિશ્નુપૂરમાં આગના હવાલે કરી દીધી હતી, જે બાદ હાલાત ઘણા તણાવપૂર્ણ છે, કાનૂન વ્યવસ્થા પર સંકટ છે, જેને પગલે આ નિર્ણય માં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી 6 ઓગસ્ટે નિર્દેષ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમા કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ તસવીરો, નફરતી ભાષણનો ઉપયોગ તણાવ વધારવા માટે કરી રહ્યા છે, જેને કારણે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા પર ખતરો થઈ શકે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
